Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

કોરોના મહામારીનો જંગઃ કોલકતામાં સીઆઇએસએફના એએસઆઇનુ કોરોના વાયરસથી મોત

કોલકાતાઃ સુરક્ષા બળો પર કોરોના વાયરસનો પ્રહાર ચાલુ છે. કોલકતામાં તૈનાત સીઆઇએસએફના એક એએસઆઇનું કોરોના સંક્રમણના કારણે મોત થયુ છે. સીઆઇએસએફએ વાતની જાણકારી અપી છે.

(12:00 am IST)