Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

દેશમાં કોરોના દર્દીઓના સ્વાસ્થ થવાની ટકાવારી વધીને ૩૧.૭ ટકા થઇઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન

નવી દિલ્લીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધનએ કહ્યુ જેમ કે આપણે જોઇ રહ્યા છીએ આપણો રીકવરી રેટ દરરોજ બે હતર થઇ રહ્યો છે આજ આપણો રિકવરી દર ૩૧. ટકા છે આપણો મૃત્યુ દર દુીનયામા સૌથી ઓછો છે આજે મૃત્યુ દર લગભગ . ટકા છે વૈશ્વિક મૃત્યુ દર લગભગ .૭૫ ટકા છે.

(12:00 am IST)