Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

''ફોની''માં બર્બાદ થયેલ ઘરોની જગ્યાએ મળશે પાકા મકાનઃ ઓડિશા સીએમની મોટી જાહેરાત

ઓડિશાના મુખ્યમંત્રી નવિન પટનાયકએ ઘોષણા કરી છે કે ચક્રવતી તૂફાન ''ફોની''માં જે લોકોના ઘટ ખરાબ રીતે અથવા પૂરી રીતે બર્બાદ થઇ ચૂકયા છે એમને પાકા મકાન આપવામાં આવશે પટનાયકએ બતાવ્યું કે બર્બાદ થયેલા ઘરોના આંકડા મેળવવાનું કામ ૧૫મેથી શરૂ થશે અને ૧ જૂનથી વળતર આવવામાં આવશે.

(11:16 pm IST)