Gujarati News

Gujarati News

News of Tuesday, 13th February 2018

બરફના કરાથી પાકને નુકશાનઃ મધ્યપ્રદેશ સરકાર આપશે વળતર

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બરફના કરાને કારણે થયેલ પાકના નુકશાનના વળતરની જાહેરાત કરી : આ વળતર રાહત અને પાક વિમા રૂપે મળશે : ઉલ્લેખનીય છે કે, રાજ્યના કેટલાક ભાગમાં રવિવારે થયેલ બરફના કરાના કારણે ખેડૂતોના પાકને નુકશાન થયું છે

(3:29 pm IST)