Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

પાંસલામાં આગની દુર્ઘટનામાં ઇજાગ્રસ્તો સારવારમાં

 વઢવાણઃ ઉપલેટાના પ્રાંસલા ખાતે આયોજીત રાષ્ટ્રકથા શિબીરમાં કાલે આગ લાગતા દુર્ઘટના સર્જાઇ હતી. તસ્વીરમાં ઇજાગ્રસ્તો, આગની જવાળાઓ, તથા કલેકટર ડો.વિક્રાંત પાંડે, જીલ્લા પોલીસવડા અંતરીપ સુદ, સહિતના નજરે પડે છે. (તસ્વીર-અગેવાલઃ ફઝલ ચૌહાણ-વઢવાણ)

(12:51 pm IST)