Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

તે કરે તો ચાણકય જિંદાબાદ, અમે કરીએ તો ઘોર અવસરવાદઃ બીજેપીને લઇ કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાની પ્રતિક્રિયા

        કોંગ્રેસ પ્રવકતા પવન ખેડાએ મહારાષ્‍ટ્રની રાજનૈતિક ઘટનાક્રમ પર કહ્યું છે  કે તે કરે તો  ચાણકય જિંદાબાદ અમે કરીએ તો ઘોર અવસરવાદ.

        ટેલીવીઝન પર મચી હાહાકાર મીડિયાના મારા સાથીઓ તમારી જય જયકાર છે આ પહેલા શિવસેનાનો નેતા સંજય રાઉતએ કહ્યુ હતુ જો બીજેપી-પીડીપી ગઠબંધન થઇ શકે છે તો કોંગ્રેસ અને એનસીપીથી શિવસેના ગઠબંધન કેમ નથી કરી શકતી.

(11:13 pm IST)