Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

બીમાર પિતાની દેખભાળ માટે રાજીવ ગાંધી હત્‍યા કાંડમાં દોષી પેરારીવલન પેરોલ પર મુકત

        પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી હત્‍યાકાંડામા દોષીત એ.જી. પેરારીવલનને મંગળવારના ૩૦ દિવસની પેરોલ પર તામીલનાડુમા આવેલ વેલોર સેન્‍ટ્રલ જેલમાંથી મુકત કરવામાં આવ્‍યા છે.

        ઉમરકેમની સજા ભોગવી રહેલા પેરારીવલનએ ઓગષ્‍ટ ર૦૧૭ માં પણ પિતાની સારવાર માટે પેરોલ લીધી હતી. પેરારીવલન ૧૯૯૧ થી જેલમાં બંધ છે.

(10:37 pm IST)