Gujarati News

Gujarati News

News of Tuesday, 12th October 2021

પંજાબ સરકારની જાહેરાત : પુંછમાં અથડામણમાં શહીદ થયેલ જવાનોના પરિવારજનોને 50 લાખની સહાય અને એક સભ્યને આપશે સરકારી નોકરી

નવી દિલ્હી :  મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ પુંછમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા નાયબ સુબેદાર જસવિંદર સિંહ, નાઇક મનદીપ સિંહ અને સિપાહી ગજન સિંહના શોકગ્રસ્ત પરિવારને રૂ. 50 લાખની માતબર સહાયની જાહેરાત કરી હતી,પૂંચમાં આતંકવાદીઓ સાથે અથડામણમાં જીવ ગુમાવનાર શહીદના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની પણ જાહેરાત કરી છે

 

(12:00 am IST)