Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

શ્રીનગરમાં લાલ ચોક પાસે બજારમાં આતંકીઓએ ગ્રેનેડ ફેંકયોઃ પ નાગરિક ઘાયલ થયા

        જમ્મુ-કાશ્મીર પ્રશાસન દ્વારા વિજ્ઞાપન દ્વારા ધમકીઓથી ડર્યા વગર લોકોને દુકાનો ખોલવાની અપીલ કરવા વચ્ચે શ્રીનગરમાં શનિવારના આતંકીઓએ લાલચોકની નજીક બજારમાં ગ્રેનેડ ફેંકયો હતો.

        આ હુમલામાં પ નાગરિકો ઘાય થયા છે અને બધાની હાલત સ્થિર છે. જયારે પોલીસએ વિસ્તારને ઘેરાબંધી કરી આતંકીઓની તપાસમાં લાગી ગઇ છે.

(10:08 pm IST)