Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ પૂર્વ મુખ્યમંત્રી માયાવતીનો ખાલી પડેલ બંગલો શિવપાલ યાદવને આપવામાં આવ્યો

સમાજવાદી પાર્ટીથી અલગ થઇ સમાજવાદી સેકયુલ મોર્ચો બનાવવા વાળા શિવલાલ યાદવ ને ઉત્તરપ્રદેશ સરકારે તે બંગલો ફાળવ્યો છે. જેમાં પહેલા બસપા  પ્રમુખ માયાવતી ની ઓફીસ હતી. અહેવાલ પ્રમાણે શિવપાલને આ બંગલો ધારાસભ્ય હોવાને કારણે આપવામાં આવ્યો.

(12:32 am IST)