Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

ભારત વિરોધી ગતિવિધિયો માટે અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ કયારેય ન થાય : ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરની પ્રતિક્રિયા

નવી દિલ્હી : દોહા (કતાર) માં અફગાન શાંતિ સમજુતી સમ્મેલનને વર્ચુયલ રીતથી સંબોધિત કરતાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર એ કહ્યું છે અમારી અપેક્ષા છે કે અફઘાનિસ્તાનની ધરતીનો કયારેય પણ ભારત વિરોધી ગતિવિધિઓ માટે ઉપયોગ ન થાય એમણે આગળ કહ્યુ અમારા લોકો વચ્ચેની દોસ્તી અફગાનિસ્તાનની અમારા (ભારત) ઇતિહાસનું પ્રમાણ છે.

(10:32 pm IST)