Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

બીજેપી ર૪ વર્ષથી ઉધ્ધારના ચેહરા પર નિર્ભર : ''આત્મનિર્ભર બિહાર'' અભિયાન પર તેજસ્વી યાદવની સટાસટી

નવી દિલ્હી : આરજેડી નેતા તેજસ્વી યાદવએ કહ્યું છે બીજેપી એ આત્મનિભંર બિહારના બારામાં વાત કરી છે હું એમને સલાહ આપવા માંગું છું કે બિહારમાં બીજેપી તો પહેલા (ખુદ) આત્મનિર્ભર થઇ જાય એમણે કહ્યું (બીજેપી) ર૪ વર્ષથી હજુ સુધી ઉધારના ચેહરા (નીતિશકુમાર) પર નિર્ભર છે. બીજેપી અધ્યક્ષ જે.પી. નડ્ડાએ આત્મનિર્ભર બિહાર અભિયાન લોન્ચ કર્યુ છે.

(10:28 pm IST)