Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

પાકિસ્તાન ન જવા માટે ભારત તરફથી કોઇ દબાણ ન હતુઃ પાકના દાવા પર શ્રીલંકાની સ્પષ્ટતા

     શ્રીલંકાના ખેલ મંત્રી હરી ફર્નાડોએ પાકિસ્તાનના મંત્રી ફવાદ ચૌધરીના આ દાવાનુ ખંડન કર્યુ છે જેમાં એમણે કહ્યુ઼ હતુ કે ભારતએ પાકિસ્તાનના પ્રવાસે જનાર શ્રીલંકાના ખેલાડીઓને આઇપીએલ માંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી.

     ફર્નાડોએ કહ્યું ર૦૦૯ માં ટીમની બસ પર થયેલ આતંકી હુમલાને કારણે થોડા ખેલાડીઓના નામ પરત લીધા હતા.

(12:00 am IST)