Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આ સારૂ છે મતદાતાઓ પર જ મંદીનું ઠીકરૂ ફોડી દયોઃ નાણામંત્રીને લઇ કોંગ્રેસની પ્રતિક્રિયા

     નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા ઓટો સેકટરમાં મંદી માટે મિલેનિયલ્સ દ્વારા ઓલા, ઉબરને જવાબદાર ઠેરવવા માટે કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંધવીએ ટવિટ કર્યુ છે કે આ સારૂ છે મતદાતાઓ પર ઠીકરુ ફોડી દો.

     એમણે લખ્યું જે કાંઇ પણ સારૂ છે તે અમે કર્યુ છે જે કાંઇ ખરાબ છે તે બીજાએ કર્યુ છે.

(12:00 am IST)