Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

મુંબઈની કેડીએમસીના પૂર્વ મેયર કલ્યાણી પાટીલનું નિધન

સ્વાઈનફલુને કારણે થાણેની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન : વર્ષ 2013થી 2015 સુધી શહેરના મેયર હતા

 

મુંબઈની કેડીએમસીના પૂર્વ મેયર કલ્યાણી પાટીલનું નિધન થયું છે. સ્વાઈન ફ્લૂને કારણે પૂર્વ મેયરનું નિધન થયું છે. થાણેની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન નિધન થયું છે. વર્ષ 2013થી 2015 સુધી શહેરના મેયર હતા કલ્યાણી પાટીલ.

(12:00 am IST)