Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

પાયલોટ્સની ખેંચાખેંચી શરુ :જેટ એરવેઝના 30 કમાન્ડર્સએ ધડાધડ રાજીનામાં ધરી દીધા

 

નવી દિલ્હી :જેટ એરવેઝના ATR પાઇલટ્સને હરીફ એરલાઇન્સે ખેંચવાનું શરૂ કર્યું હોવાથી જેટ એરવેઝ સામે નવો પડકાર ઊભો થયો છે. જેટના કુલ 150 ATR પાઇલટ્સમાંથી 30 જેટલા કમાન્ડર્સે તાજેતરમાં રાજીનામાં ધરી દીધાં હતાં. જેટ એરવેઝે તેમને રૂપિયા 36 લાખના રિટેન્શન પેકેજની (ત્રણ વર્ષમાં મળવાપાત્ર) પણ ઓફર કરી હતી છતાં આ પાઇલટ્સે રાજીનામાં પાછાં ખેંચ્યાં નહોતાં.

 

 

(8:46 pm IST)