Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

યુપીમાં 150થી વધુ અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર :આદેશ :ભ્રષ્ટ્રાચારીઓ સામે યોગી સરકારની તવાઈ

લખનૌ :ઉત્તરપ્રદેશમાં હવે ભ્રષ્ટાચાર પર લગામ લગાવવા માટે તૈયારી થઇ રહી છે. યોગી સરકારે ભ્રષ્ટાચાર સામે સખત પગલાં લીધાં છે. આ પગલા લેવામાં આવ્યા છે કારણ કે, કાયદો હોવા છતાં, લોકો ભ્રષ્ટાચાર માટે નવા વિકલ્પો અને માર્ગો શોધે છે. જે આ સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. રાખીને યોગી સરકારે દોઢ સો કરતા પણ વધારે ભ્રષ્ટ અધિકારીઓ સામે એસઆઇઆર નોંધવા માટે આદેશ આપ્યો છે.

(7:52 pm IST)