Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

કોરોના મહામારી : ઝારખંડમાં કોરોનાના પ૯૧ નવા કેસ નોંધાયા : ત્રણ લોકોના મોત

નવી દિલ્હી :  ઝારખંડમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધતી જાય છે છેલ્લા ર૪ કલાકમાં પ૯૧ નવા કેસ નોંધાયા જયારે ત્રણ દર્દીઓના મોત થયા છે આ સાથે હવે ઝારખંડમાં પીડીતોની સંખ્યા ૧૯૪૬૯ થઇ ગઇ.

(10:46 pm IST)