Gujarati News

Gujarati News

News of Wednesday, 12th August 2020

સચીન પાયલોટના મનદુઃખ મિટાવવા કમિટિની રચના

રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચીન પાયલોટના મનદુઃખનું સમાધાન કરવા અને તેમણે ઉઠાવેલા મુદા અંગે યોગ્ય કરવા માટે કોંગ્રેસે ટોચના ૩ નેતાઓની ઉચ્ચ કમિટિની રચના કરી છે. જેમાં શ્રીમતી પ્રિયંકા ગાંધી, શ્રી કે.સી. વેણુગોપાલ અને શ્રી અહેમદભાઇ પટેલની નિમણુંક કરવામાં આવી છે. આ કમિટિ તુરતમાં પોતાનો નિર્ણપ આપશે.

(4:07 pm IST)