Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

આ રાજનૈતિક વેશ્યાવૃતિ છેઃ ૧૦ સાથીઓના પાર્ટી બદલવા પર ગોવા કોંગ્રેસ ધારાસભ્યની પ્રતિક્રિયા

     કોંગ્રેસના ૧૦ સાથી ધારાસભ્યો બીજેપીમાં ગયા પછી પાર્ટી ધારાસભ્ય એલીકસો રેજીનાલ્ડોએ કહ્યું  છે કે રાજયમાં આ વખતે જો રાજનીતિ થઇ છે તે રાજનીતિક વેશ્યાવૃતિ છે.

     એમણે કહ્યૂ કે  રાજનીતિમા સુખ-દુઃખ જેવી કોઇ વસ્ર્તુ નથી હોતી કોંગ્રેસએ બીજેપી પર બાગી ધારાસભ્યોને પૈસા અને મંત્રીપદની લાલચ દેવાનો આરોપ લગાવ્યો છે.

(12:06 am IST)