Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

બુરાડી સામુહિક મોત મામલે પાંચ લોકોના મોતનું રહસ્ય ખુલ્યું

નવી દિલ્હી :બુરાડીમાં થયેલી 11 લોકોની સામૂહિક મોતના મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. ઘરમાંથી મળી આવેલી ડાયરીઓમાં જે પાંચ આત્માનો ઉલ્લેખ હતો, તેની હવે ઓળખ થઈ ગઈ છે. આ પાંચ આત્માઓમાં સૌથી નાના દીકરા લલિતના પિતા ગોપાલદાસ, સજ્જનસિંહ લલિતના સસરા તેમજ દયાનંદ અને ગંગાદેવી લલિતની બીજી બહેન સુજાતાના સાસુ-સસરા હતા.

(1:10 pm IST)