Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

૩ કલાકથી વધારે સમય તાજમહલ પરિસરમા વિતાવવા માટે આપવા પડશે વધારે પૈસા

એક સરકયુલર બહાર પાડી બતાવવામાં આવ્યુ છે કે તાજમહલ પરિસરમાં ૩ કલાકથી વધારે સમય પસાર કરવા પર પર્યટકોએ વધારે શૂલ્ક આપવુ પડશે. નિયમ અનુસાર એન્ટ્રીના સમયે પર્યટકોને  એક ટોકન આપવામા આવશે જે ત્રણ કલાક સુધી માન્ય રહેશે. પણ આનાથી વધારે સમય અંદર રહેવા પર બહાર નીકળતી વખતે ટોકનને રીચાર્જ કરાવવુ પડશે.

(11:53 pm IST)