Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

બાળકના મોત પછી પંજાબ સીએમના આદેશ પર અત્યાર સુધીમાં ૪પ બોરવેલ થયા બંધ

પંજાબમા મુખ્યમંત્રી અમરીંદરસિંહના આદેશના થોડા કલાકોની અંદર રાજયમાં ૪પ ખુલ્લા બોરવેલ બંધ કરી દેવામા આવ્યા છે અને આગળ પણ કામ ચાલુ છે. ર વર્ષીય બાળક ફતેવીરસિંહનુ બોરવેલમાં પડવાથી મોત થયા પછી મુખ્યમંત્રીએ રાજયભરમાં ખુલ્લા પડેલા બધા બોરવેલ બંધ કરવાનો આદેશ આપ્યા હતો.

(11:51 pm IST)