Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

વાયુ વાવઝોડાનાં પગલે ગુજરાતમાં મૃત્યુઆંક છ :નર્મદા-તાપીમાં 2-2 અને ડાંગ-ગાંધીનગરમાં 1-1 લોકોનું મોત

અમદાવાદ : વાવાઝોડાએ વેરાવળ અને દીવના બદલે હવે પોરબંદર અને દ્વારકા તરફ આગળ વધ્યું છે. જોકે દિશા બદલી છે પરંતુ તીવ્રતા વધી છેત્યારે વાયુ વાવાઝોડાના કારણે રાજ્યમાં છ લોકોના મોટ નિપજ્યા છે જેમાં નર્મદા ને તાપી જિલ્લામાં બે-બે લોકોના મોત થયા છે જયારે ડાંગ અને ગાંધીનગર જિલ્લામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે જેમાં વીજળી પડવાથી અને ઝાડ નીચે દબાઈ જવાથી મૃત્યુ થયા છે 

(11:36 pm IST)