Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

અત્યાધિક ગરમીના કારણે જ કેરલ એકસપ્રેસના પ યાત્રીઓના મોત થયા હતાઃ અટોપ્સી

અટોપસી રીપોર્ટથી ખ્યાલ આવેલ છે કે કેરલ એકસપ્રેસમાં સોમવારના થયેલ પ વરિષ્ઠ નાગરીકોના મોતનું કારણ અત્યાધિક ગરમી જ હતુ. એક મહિલાનુ મોત ટ્રેન પર ચઢતા પહેલા, જયારે અન્ય ૪ ના મોત યાત્રા દરમ્યાન થયેલા હતા. રીપોર્ટ મુજબ ઝાંસી (ઉતરપ્રદેશ) પાસે આમાંથી થોડાને ગભરામણ થવા લાગેલ હતી.

(11:25 pm IST)