Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

બિહારમાં લાલુ યાદવના આરજેડી પક્ષના નેતાની સરાજાહેર હત્યા

પાટણા : બિહારના પૂર્વ મુખ્યમંત્રી-રેલ્વે પ્રધાન લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વીના આજે ભવ્ય લગ્ન યોજાયા છે ત્યારે જ પટણાના પૂર્વ ડેપ્યુટી મેયર અમરાવતી દેવીના પતિ અને રાજદના નેતા દીના ગોપને ગોળીએ સરાજાહેર ફૂંકી મારેલ છે  ર ઘવાયા છે.

લગ્નમાંથી પાછા ફરતી વેળાએ દીના ગોપ ઉપર ૧૦થી ૧પ લોકોએ ગોળીઓ છોડી હતી જેમાં તેમનું મોત નિપજયું હતું. દીનાનાથના શરીરમાં છ ગોળી ધરબી દેવાયેલ તેઓ કોર્પોરેટર રહી ચૂકયા છે

(2:20 pm IST)