Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

ભીખ માંગીશ, ઘુંટણીયે પડી જઈશ પણ દિલ્હીવાસીઓના જીવ બચાવીશ: અરવિંદ કેજરીવાલ

,કેન્દ્ર સરકારે વેક્સીન માટે નિયમો બહુ કડક કરી રાખ્યા છે ,છતાં કોઈની સામે ઘૂંટણિયે પડવું પડે,ભીખ મંગાવી પડે,હાથ જોડવા પડે તો જોડીશ ,

નવી દિલ્હી : એક ઇન્ટરવ્યૂમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું -રાજ્ય પર અમુક છોડી દેવું જોઈએ,કેન્દ્ર સરકારે  વેક્સીન માટે નિયમો બહુ કડક કરી રાખ્યા છે ,છતાં કોઈની સામે ઘૂંટણિયે પડવું પડે,ભીખ મંગાવી પડે,હાથ જોડવા પડે તો જોડીશ ,દિલ્હી વાસીઓનાં જીવ બચાવવા માટે હું કંઈપણ કરીશ

(12:02 am IST)