Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

ર્કોર્ટનો આદેશ હોવા છતા સિંહ બંધુઓએ ફોર્ટિસમાં હિસ્સેદારી ઘટાડી : દાઇચી

માલવિંદર અને શિવિંદરસિંહથી ફાર્મા કંપની રૈનબેકસી ખરીદવાવાળી દાઇચી સાંકયોએ સૂપ્રીમ કોર્ટમા જણાવ્યુ છે કે એમના આદેશને વિપરિતસિંહ બંધુઓએ ફોર્ટિસ હેલ્થકેરમાં પોતાની હિસ્સેદારી ઘટાડી દીધી છે. દાઇચીએ કહ્યું ઓગસ્ટ ર૦૧૭ માં એમની હિસ્સેદારી ૪૦ ટકા હતી જે હવે ૧ ટકો રહી છે. કોર્ટએ દાઇચીની અવમાનના અરજી પર ફેંસલો સુરક્ષિત રાખ્યો છે.

(11:17 pm IST)