Gujarati News

Gujarati News

News of Friday, 12th April 2019

અમૃતસરમાં ર મહિના માટે ધારા ૧૪૪ લાગૂઃ પોલીસએ બતાવ્યુ નિયમિત આદેશ

જલિયાવાલા બાગ હત્યાકાંડની ૧૦૦ મી વરસીને નજરમા રાખી અમૃતસર પોલીસએ શહેરમા બે મહિના માટે ધારા ૧૪૪ લગાવી છે. પોલીસએ જણાવ્યું આ બધા નિયમિત આદેશ છે. આ આદેશથી જલિયાવાલા બાગમાં આમ લોકો પ્રભાવિત નહી થાય.  ધારા ૧૪૪  લગાવ્યા પછી અમૃતસરમાં ચાર અથવા તેનાથી વધારે લોકો ભેગા નથી થઇ શકતા.

(10:53 pm IST)