Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીના બેફામ પ્રહારો : કહ્યું સાવરકરજી બુદ્ધ હતા : તેમને લગતા કાર્યક્રમોમાં જતો જ નથી

નવી દિલ્હી : ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુરતના વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વ વિદ્યાલયના એક સમારોહમાં કહ્યુ હતું કે તેઓ કયારેય સાવરકર સાથે જોડાયેલ કાર્યક્રમોમાં નથી જતા કારણ કે તેઓ બુદ્ધ હતા : સાવરકરની અણસમજને કારણે જવાહરલાલ નહેરૂને સૌથી વધુ ફાયદો થયેલ જેઓ તદ્દન હિન્દુ વિરોધી હતા : તેમણે કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલી ઉપર પ્રહારો કરતા કહેલ કે કાળુ નાણુ કેમ પાછુ લવાય તેના ઉપાય મેં નરેન્દ્રભાઈને સંખ્યાબંધ વખત બતાવેલ પરંતુ રદી ટોપલીમાં નાખી દેવાયેલ : એનું કારણ નાણા ખાતામાં જેટલી જેવા ઘમંડી રહેલા છે તે છે સોનિયાજીને પણ આડે હાથ લીધેલ

(4:24 pm IST)