Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

રાજનાથએ સોનાનો મુકુટ પરત કર્યો : કહ્યું એ ગરીબને આપવો જેની પુત્રી લગ્નલાયક હોય

ગૃહમંત્રી રાજનાથસિંહએ પોતાના સ્વાગતમાં પહેરાવવામા આવેલ સોનાના મુકુટને એમ કહેતા પરત કર્યો કે આને તે ગરીબ પરિવારને આપવામાં આવે જેની  પુત્રી લગ્ન કરવા લાયક હોય. એમણે કહ્યું જે પરિવાર પાસે ચાંદીની પાયલ બનાવવાની તાકાત ના હોય એને મારો મુકુટ આપવો, અને કહેવાનુ કે તે સોનાની પાયલ પહેરાવીને પુત્રીને વિદાય કરે.

(10:41 pm IST)