Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

ભ્રષ્ટાચાર સામે લડાઈ વધુ તીવ્ર કરાશે : મોદી

નવી દિલ્હી, તા. ૧૨: વડાપ્રધાન મોદીએ આજે હરિયાણામાં કુરુક્ષેત્રમાં જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. મોદીએ આ વખતે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, તેમની સરકાર ભ્રષ્ટાચાર સામે લડાઈને તીવ્ર બનાવશે જે લોકોને ભ્રષ્ટાચારનો ભય છે તે લોકો જ ભયભીત છે. ઇમાનદારોને વિશ્વાસ છે.

(9:58 pm IST)