Gujarati News

Gujarati News

News of Tuesday, 12th February 2019

યુપીમાં ર દિવસમાં ૧૦૦ થી વધારે ગાયોના મોતઃ તપાસના આદેશ

મુજફફરનગર ( ઉતરપ્રદેશ)  ના કેટલાક ગામમાં છેલ્લા ર દિવસમાં ૧૦૦ થી વધારે ગાયોના મોતની ખબર પછી સ્થાનીય એસડીએમએ તપાસના આદેશ આપ્યા છે. એસડીએમએ જણાવ્યું છે કે  ગાયોના મોત ઘાંસ ચરવા દરમ્યાન થયા અને આશંકા છે કે ઝેરીલી ઘાસ ખાવાથી અને દુષિત પાણી પીવાથી એમના મોત થયા છે.

(12:00 am IST)