Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

શંકરસિંહ દિલ્હીમાં : ખેડૂતોના આંદોલનમાં જોડાયા

રાજકોટ : રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા શ્રી શંકરસિંહ વાઘેલાએ અગાઉ કરેલ ઘોષણા મુજબ તેઓ તેના સાથીદારો સાથે દિલ્હી ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં સહભાગી બન્યા છે : બાપુ ખેડૂતોને મળી અને પરિસ્થિતિ અંગેની જાણકારી મેળવી રહ્યા છે અને તેઓને માર્ગદર્શન પણ આપી રહ્યા છે : તસ્વીરમાં ખેડૂતો સાથે શંકરસિંહ વાઘેલા નજરે પડે છે.

(4:43 pm IST)