Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

અમે ભારતીય વિદ્યાર્થીઓને ઇસરોમાં લાવીશુ : એમને નાસા જવાની જરૂરત શું છે ?: ઇસરોના ચેરમેન સિવન

ઇસરોના ચેરમેન કે સિવનએ જણાવેલ છે કે ભારતીય અંતરીક્ષ એજન્સી દેશભરમાં ૬ ઇન્કયુલેશન એન્ડ રીસર્ચ સેન્ટર શરૂ કરશે. એમણે કહ્યુ અમે ભારતીય વિદ્યાર્થીઓને ઇસરો લાવશુ. એમને નાસા જવાની  શું જરૂરત છે ? સિવનએ આગળ જણાવ્યું કે ભારતીય અંતરીક્ષ યાત્રીઓને બેંગ્લુરુમાં આવેલ ઇન્સ્ટીટયુટ ઓફ એરોસ્પેસ મેડીસીન (આઇએએમ)માં પ્રશિક્ષણ આપી શકાય છે.

(12:07 am IST)