Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ર૦ર૦માં કોરાના દરમ્યાન રોજ ૩૪ વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી

નવી દિલ્હી : કોરોનાકાળના વર્ષ ર૦ર૦માં ૧રપ૦૦ થી વધુ ભારતીય વિદ્યાર્થીઓએ મોત માંગી લીધું હતું. એટલે કે રોજ ૩૪ વિદ્યાર્થીઓએ આત્માહત્યા કરીઃ ર૦૧૯- કરતા ર૦ર૦નો આંકડો ર૧ ટકા વધુઃ કુલ ૧રપર૬ વિદ્યાર્થીઓએ આપઘાત કર્યો તેમાં પ૩ ટકા એટલે કે ૬પ૯૮ વિદ્યાર્થીઓ તો  ૬ રાજયોના જ હતા. આ ૬ રાજયો છે.  મહારાષ્ટ્ર, ઓડિશા, મ.પ્રદેશ, તામિલનાડુ, ઝારખંડ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

(3:46 pm IST)