Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

આવતીકાલે ભારતીય માછીમારોને પાકિસ્તાન જેલમાંથી છોડવામાં આવશે

આવતીકાલે ૧૨ નવેમ્બરના રોજ ૨૦ ભારતીય માછીમારો પાકીસ્તાન જેલમાંથી આઝાદ થાશે. ૧૪ નવેમ્બરે તેઓ વાઘા બોર્ડર આવશે અને ભારતમાં પ્રવેશ કરશે જ્યાંથી પોત પોતાના વતન તરફ જવા રવાના થશે.

(2:53 pm IST)