Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

ઓશોના ધ્યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્યો

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૬ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

''કુદરતે મનુષ્યની રચના આઠ કલાક કામ કરવા માટે બનાવેલ છે જેમ-જેમ ટેકનોલોજીનો વિકાસ થયો તેમ-તેમ મનુષ્યની કામ કરવાની જરૂરીયાત ઓછી થતી ગઇ આપણી પાસે એવુ કઇ નથી જેમાં સખત શ્રમ કરવાની જરૂર પડે અને આજ એક મોટી સમસ્યા છે.''

ભૂતકાળમાં લોકોની સમસ્યા એ હતી કે તેઓ પાસે કામ કરવા માટે તુરતી ઉર્જા નહોતી હવે આપણી સમસ્યા એ છે કે આપણી પાસે જે ઉર્જા છે તેનો કયા ઉપયોગ કરવો જો ઉર્જા છે. અને તેનો બરાબર ઉપયોગ નહી થાય તો તે બેચેની અને પાગલપનમાં ફેરવાઇ જશે. આપણે દરરોજ ઉર્જા ઉત્પન્ન કરીએ-છીએ અને તેેદરરોજ વપરાઇ જવી જોઇએ તમે તેનો સંગ્રહ ના કરી શકો ભૂતકાળમાં લોકો શીકારી તરીકે અને ખેડુત તરીકે ખૂબજ શ્રમ કરતા.

ધીમે-ધીમે એ કામ અદ્રશ્ય થઇ ગયા સમાજ વધારે સમૃધ્ધ બની ગયા અને ઉર્જાનો પુરો ઉપયોગ ન થવાથી બેચેની વધવા લાગી તેથી જ અમેરીકાના લોકો આખી દુનીયામાં સૌથી વધારે બેચેન છે અન ેસૌથી વધારે સમૃધ્ધ પણ તેઓ જ છે.

આપણે ઉર્જા બચાવવાના વિચારને છોડી દેવો જોઇએ- કારણ કે તેની ભુતકાળમાંં જરૂર હતી જયારે ેઉર્જા ઓછી હતી.અને કામ વધારે હતું હવે તેનો કોઇ અર્થ નથી તેથી તમારી ઉર્જાનો ઉપયોગ કરવાના રસ્તાઓ શોધો રમતગમત જોગીંગ, દોડવુ, ચાલવુ ઉર્જાનો ઉપયોગ કરો અને પછી જ તમે શાંતી અનુભવશો જેટલો તમે વધારે ઉર્જાનો ઉપયોગ કરશો એટલી જ તમને તાઝી ઉર્જા મળશે.

સંકલન-

સ્વામી સત્યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

(11:34 am IST)