Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

આશા છે બંને પક્ષો માટે લાભદાયક સમજુતી પર પહોંચીશુ : એલ.એ.સી. વિવાદ પર સેના પ્રમુખ

નવી દિલ્હી : સેના પ્રમુખ જનરલ એમ.એમ.નરવણે એ દિલ્હીમાં એક કોન્ફ્રેન્સમાં ભારત-ચીન સીમા (એલએસી) વિવાદને લઇ કહ્યું હાલમાં હાલત સ્થિર બનેલ છે. બંને પક્ષો વચ્ચે વાતચીત જારી છે. કમાંડર સ્તરની ૮ માં ચરણની વાર્તાને લઇ એમણે કહ્યું પ્રક્રિયા જારી છે. અમને આશા છે કે અમે બંને પક્ષો માટે લાભદાયક સમજુથી પર પહોંચવામાં સફળ થશું.

(11:22 pm IST)