Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

કોરોના મહામારી : કોવિડ-૧૯ ટેસ્ટના મામલામાં ભારત વિશ્વમાં બીજા નંબર પર : સ્વાસ્થ્ય મંત્રાલય

નવી દિલ્હી : કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભુષણએ જણાવ્યું છે કે અત્યાર સુધી ૧૧.૯૬ કરોડથી વધારે કોવિડ-૧૯ ટેસ્ટ થયા છે. એમણે બતાવ્યું છે કે કોવિડ-૧૯ તપાસના મામલામાં ભારત વિશ્વમાં બીજા સ્થાન પર છે. અને ગયા અઠવાડિયે પ્રતિદિવસ ૧૧ લાખ ટેસ્ટ કરવામાં આવ્યા સચિવ એ કહ્યું ભાતમાં ૭૯ લાખથી વધારે લોકો કોરોનાથી રિકવર થઇ ચુકયા છે.

(11:21 pm IST)