Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

૧પમાં નાણા પંચે પ વર્ષ માટેનો રીપોર્ટ રાષ્‍ટ્રપતિને આપ્‍યો

એન. કે. સિંહના અધ્‍યક્ષ પદ હેઠળના ૧પમાં નાણા પંચે સને ર૦ર૧-રર થી ર૦રપ-ર૬ સુધીનો રીપોર્ટ રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદને સોપ્‍યો હતો.

આ રીપોર્ટમાં સૌ પ્રથમવાર સ્‍વાસ્‍થ્‍યને લગતો રીપોર્ટ આપેલ છે. દરમિયાન સિંહ આગળના પ વર્ષ માટે જીડીપીના ર.૧ ટકા ખર્ચ કરવા સરકાર સક્ષમ હોવી જોઇએ તેમ જણાવેલ છે.

(12:05 am IST)