Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

શિવસેનાના નેતા સંજવ રાઉતની તબિયત બગડીઃ લીલાવતી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા

     શિવસેના નેતા સંજય રાઉતની સોમવારના તબીયત બગડી જે પછી તેમને મુંબઇની લીલાવતી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતા.

        રિપોર્ટસ મુજબ છાતીમા દુખાવાની ફરિયાદ પછી એમને હોસ્‍પિટલ લઇ જવામાં આવ્‍યા હતા. જયાં બીજી તરફ મહારાષ્‍ટ્રમાં સરકાર બનાવવાને લઇ એનસીપીએ શિવસેનાની સામે બીજેપી-એનડીએથી નાતો તોડવાની શરત રાખી છે.

(11:47 pm IST)