Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

અયોધ્‍યા પર ફેંસલો સમજવો મારા માટે મુશ્‍કેલઃ રીટાયર્ડ સુપ્રીમ કોર્ટના જજ ગાંગુલીની ટિપ્‍પણી

    સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્‍ટીસ અશોકકુમાર  ગાંગૂલીએ કહ્યું છે કે અયોધ્‍યા મામલા પર સુપ્રીમી કોર્ટનો નિર્ણય સમજવો એમના માટે મુશ્‍કેલી છે.

     એમણે કહ્યું જયારે અમારૂં બંધારણ લાગૂ થયુ એ સમયે ત્‍યાં નમાજ પઢવામાં આવતી હતી. જો એ જગ્‍યાને મસ્‍જિદ માનવામાં આવે તો  અલ્‍પસંખ્‍યક સમુદાયને પોતાના  ધર્મની સ્‍વતંત્રતાની રક્ષા કરવાનો  અધિકાર છે.

     પ૦૦ વર્ષ પહેલા કોણ હતુ જમીનનુ માલિક કોણ જાણે છે ?

(10:08 pm IST)