Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

મારી નસોમાં વહેતુ લોહી કુરબાની દેવા બેચેનઃ ઔવેસી

રામ મંદિર મામલે સુપ્રિમનો નિર્ણય અચૂક પૂર્ણ નથી

નવી દિલ્હીઃ હૈદ્રાબાદથી એઆઇએમઆઇના સાંસદ અસુદુદીન ઔવેસીએ અયોધ્યા મામલે આવેલ નિર્ણય બાદ ભાજપ અને સંઘ ઉપર આરોપ લગાડતા જણાવેલ કે સંઘ દેશના મુસલમાનોને ભગવા રંગે રંગવા માંગે છે. મારી નસોમાં દોડી રહેલ લોહી કુરબાની દેવા બેચેન છે. તેણે સુપ્રિમનો નિર્ણય અચુક પૂર્ણ નહિ હોવાનું પણ કહ્યું હતુ. નિર્ણય બાદ ઔવેસીએ અસતુષ્ટ હોવાનું જણાવી મુસ્લીમ પર્સનલ લો બોર્ડની જેમ સહમત ન હોવાનું કહેલ.

(3:52 pm IST)