Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

એનસીપી-કોંગ્રેસની રાજનીતી શિવસેનાથી વિપરીતઃલોકસભામાં શિવસેના પાસે ૧૭ સાંસદ છે

 મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપી કોંગ્રેસની બની શકે સરકાર

 કેબીનેટ મંત્રી અરવિંદ સાવંત રાજીનામુ આપ્યું

 બપોરે શિવસેના સતાવાર જાહેરાત કરી શકે છે

 આજે ભાજપ-શિવસેનાનું ગઠબંધન તુટી શકે છે

 મહારાષ્ટ્રમાં સરકાર રચવા શિવસેના અંત લાવશે

 ૩૦ વર્ષ બાદ ગઠબંધનનો અંત આવશે

 શિવસેનાને સરકાર બનાવવા સમાધાન કરવુ પડશે

 સેનાને લધુમતી ઉતર ભારતીયો મુદે બદલવુ પડશે વલણ

મહારાષ્ટ્રમાં શિવસેના સામે ન ઝુંકી ભાજપ

 શિવસેનાએ હિન્દુત્વના મુદે ઝુંકવુ પડશે

 શિવસેનાનો પ્રેશર ટેકનીકનો ફોર્મ્યુલા નિષ્ફળ

 હવે મહારાષ્ટ્રમાં કોમન મીનીમમ પ્રોગામ પર થશે વાત

 શિવસેનાએ પોતાના મુલ્યો સાથે સમાધાન કરવુ પડશે

 શિવસેના કેન્દ્ર સરકારમાંથી બહાર નીકળી

 શિવસેનાએ એનસીપી-કોંગ્રેસની એક શરત માની

(12:49 pm IST)