Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

સરકાર સફાઇ ત્‍યારે કરાવે છે જયારે મોટા નેતા આવે છે : ચિનપિંગ યાત્રા પર મદ્રાસ હાઇકોર્ટની ગંભીર ટકોર

પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી અને ચીની રાષ્‍ટ્રપતિ શી ચિનપિંગની મુલાકાત પહેલા મમલ્લાપુરમ (તમિલનાડુ) મા થયેલ સફાઇને લઇ મદ્રાસ હાઇકોર્ટએ ગુરુવારના કહ્યું કે નેતાઓને અવશ્‍ય યાત્રા કરવી જોઇએ જેથી તામિલનાડુ સાફ સુથરુ રહે.

સરકાર આવા પગલા ત્‍યારે લ્‍યે છે જયારે કોઇ મોટા નેતા આવે છે. કોર્ટ બેનર પડવાથી થયેલ યુવતીના મોત  મામલામાં સુનાવણી કરી રહ્યા હતા.

(11:34 pm IST)