Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

દુર્ઘટનામાં ભારતીય એન્જીનીયરનું થાઇલેન્ડમાં મોતઃ શબ માટે પરિવારએ પીએમઓની મદદ માંગી

ટ્રેનિંગ માટે થાઇલેન્ડ ગયેલી ભારતીય સોફટવેર એન્જીનીયર ર૯ વર્ષીય પ્રજ્ઞા પાલીવાલનું કાર દુર્ઘટનામાં મોત થયુ. જે પછી એમના પરિવારએ શબ લાવવા માટે પ્રધાનમંત્રી કાર્યાલય (પીએમઓ) વિદેશ મંત્રાલયની મદદ માંગી છે.

પરિવારએ કહ્યું કે એમના એક પણ સદસ્ય પાસે પાસપોર્ટ નથી. મધ્યપ્રદેશની રહેવાવાળી પ્રજ્ઞા બેંગ્લુરૃં કામ કરતી હતી.

અમારૂ દૂતાવાસ પરિવારના સંપર્કમાં છે.

(10:16 pm IST)