Gujarati News

Gujarati News

News of Friday, 11th October 2019

૪૯ હસ્‍તીઓ પર દેશદ્રોહનો કેસ કરવાવાળા વકીલ પર ચાલશે ખોટા કેસનો મામલો

        મુજફફરપુર( બિહાર ) નિવાસી વકીલ સુધીરકુમાર ઓઝા પર પ્રધાનમંત્રી મોદીને મોબ લિચિંગને લઇ પત્ર લખનાર ૪૯ હસ્‍તીઓ પર દેશદ્રોહનો ખોટો કેસ કરવાનો મામલો ચાલશે.

        પોલીસે કહ્યું આ મામલો ખોટો છે જે પક્ષમાં સાક્ષ્ય નથી મુજફફરપુરના એસએસપી મનોજ સિન્‍હાએ ૪૯ હસ્‍તીઓ પર દાખલ એફઆઇઆર રદ કરવાના પણ આદેશ આપ્‍યા છે.

(8:43 am IST)