Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

લોકો રિયા ચક્રવર્તીના સમર્થનમાં આવી રહ્યા છે કારણ તે ગભરાયેલા અને ડરેલા છેઃ અભિનેત્રી કોએના મિત્રા

અભિનેત્રી કોએના મિત્રાએ કહ્યુ છે લોકો રિયા ચક્રવર્તીના સમર્થનમાં આવી રહ્યા છે. કારણ તે ગભરાયેલા અને ડરેલા છે. એમણે આગળ કહ્યુ તે કદાચ પોતાના રાજને છુપાવવા માટે અમેનુ સમર્થન કરી રહ્યા છે. તે એમનુ નામ લઇ શકે છે આ સ્‍પષ્‍ટ છે સુશાંતસિંહ રાજપૂતને લઇ કોએના કહ્યુ કે એમને જ્ઞાનથી પ્‍યાર હતો.

(11:11 pm IST)