Gujarati News

Gujarati News

News of Wednesday, 11th September 2019

શ્રીલંકાના પ્રધાન મંત્રી ડો.સૈયેદના સાહેબ (ત.ઉ.શ.)ની મુલાકાતે

રાજકોટઃ સમગ્ર દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ૫૩માં દાઈ હીઝ હોલીનેશ ડો.સૈયેદના આલીકર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)હાલ કોલંબો (શ્રીલંકા)માં છે. શ્રીલંકાના પ્રાઈમીનીસ્ટર શ્રી રાનિલ વિક્રેમસિંઘે બુરહાની સ્કુલ કોલંબો (શ્રીલંકા) ખાતે ડો.સૈયદાના સાહેબ (ત.ઉ.શ.) શુભેચ્છા મુલાકાતે આવેલા હતા. તેમ કોલંબોથી શેખ યુસુફઅલી જોહર કાર્ડસવાલાએ જણાવેલ હતું.

(3:59 pm IST)